Type Here to Get Search Results !

પથરી કાઢવાની દવા માટે એકવાર આ પીણું કરો ટ્રાઈ ! અદભુત પરિણામ

આપણે ઘણા લોકોને જોતા હોઈએ છીએ કે તેમને તેમના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થતી હોય છે, તેના કારણે તે લોકોની જીવનશૈલી બદલાઈ જતી હોય છે, તેથી તે સમસ્યાને દૂર કરવા માટે તે લોકો ઘણી દવાઓ અને ઘણા પ્રયત્નો પણ કરતા હોય છે પરંતુ ઘણીવાર તો તે બધી સમસ્યાઓ દૂર થતી જ નથી, તેથી તે સમસ્યાને દૂર કરવા માટે આ ઉપાય કરવો જોઈએ.


પથરી કાઢવાની દવા માટે એકવાર આ પીણું કરો ટ્રાઈ ! અદભુત પરિણામ


ઘણા લોકોને શરીરમાં Stones (પથરી) ની સમસ્યા થતી હોય છે, તેના કારણે પેટમાં દુખાવો રહેતો હોય છે, મોટાભાગના લોકોને Stones (પથરી) ની સમસ્યા ત્રીસ વર્ષ પછી થતી જોવા મળતી હોય છે, ઘણા લોકોને Stones (પથરી) ની સમસ્યા ક્ષારવાળા પાણીની મદદથી અને ખોરાકની મદદથી પણ શરીરમાં Stones (પથરી) થતી જોવા મળે છે. તેથી ઘણા લોકો Stones (પથરી) ની સમસ્યા દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપાય કરતા હોય છે.

અનિંદ્રા રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય તેનો સરળ ઉપચાર

તેથી ઘણા લોકોને શરીરમાં રહેલી Stones (પથરી) ની સમસ્યાને દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપાય રામબાણ સાબિત થતા હોય છે, જો તમારે Stones (પથરી) ની સમસ્યા દૂર કરવી હોય તો ગાયના દૂધમાંથી બનેલી છાસનો ઉપયોગ કરવો જોઈએ. જે લોકોને Stones (પથરી) ની સમસ્યા હોય તે લોકોને દિવસમાં લીંબુ પાણીનું સેવન વધારે કરવું જોઈએ, જો તમે પાણી વધારે પીશો તો Stones (પથરી) તમારા શરીરમાંથી આસાનીથી નીકળી જશે.

પીણું બનાવવાની રીત

જો તમારે શરીરમાંથી Stones (પથરી) ની સમસ્યા દૂર કરવી હોય તો એક ગ્લાસ ગાયના દૂધમાંથી બનેલી મોળી છાસ લેવી, આ છાસમાં અડધી ચમચી સિંધવ મીઠું નાખીને તેને બરાબર હલાવીને આ છાસને ઉભા રહીને પીવાની છે. આ છાસનું સેવન દિવસમાં બે વાર કરવાથી શરીરમાંથી Stones (પથરી) ની સમસ્યા દૂર થાય છે. ત્યારબાદ એક ગ્લાસ છાસમાં એક ચમચી દેશી ગોળ અને અડધી ચમચી હળદર નાખવી.

આ બંને વસ્તુ છાસમાં નાખીને તેને બરાબર મિક્સ કરીને તેને ઉભા રહીને દિવસમાં એક વાર પીવાથી શરીરમાં રહેલી Stones (પથરી) ની સમસ્યા દૂર થાય છે. Stones (પથરી) ની સમસ્યા દૂર કરવા માટે આ બંને ઉપાય તમે એકસાથે પણ કરી શકો છો, જો તમારે આ બંને ઉપાયો કરવા હોય તો બપોર પહેલા એક ગ્લાસ છાસમાં સિંધવ મીઠું નાખીને પીવું.

બપોર પછી છાસમાં એક ચમચી દેશી ગોળ અને અડધી ચમચી હળદર નાખીને તેનું સેવન કરવાથી Stones (પથરી) ની સમસ્યા થોડા દિવસમાં જ દૂર થાય છે. તેથી શરીરમાં રહેલી Stones (પથરી) ની સમસ્યાને દૂર કરવા માટે આ ઉપાય રામબાણ સાબિત થાય છે.

શું તમે ફોન ને Toilet માં લઈ જાવ છો ? આ બીમારીનું છે મુખ્ય કારણ



Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!