આજના બ્રેકિંગ ન્યૂઝ

આજ ના તમામ બ્રેકીંગ ખબરો સૌથી પહેલા.

11-05-2021 બ્રેકિંગ ન્યૂઝ

 આજના બ્રેકિંગ ન્યૂઝ


Breaking News 11/05/2021

રૂપાણી સરકારનો નિર્ણય, રાજ્યમાં રાત્રી કર્ફ્યુ યથાવત

BREAKING NEWS

આવતી કાલથી જે કરફ્યુ પતવાનો હતો તે 18 મે સુઘી લંબાવાયો

⏩ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો  રહેશે.

⏩ રાત્રે ૮થી સવારે ૬નો કર્ફ્યુ જે નિયમ મુજબ હતો તે યથાવત છે.જે 18 મે સુઘી રહેશે

⏩ નવા નિયંત્રણ તા.18મી મે સુધી અમલી રહેશે.

⏩ આ નિયંત્રણો અમદાવાદ સહિત 36 શહેરોમાં રહેશે.

⏩ કરફ્યુ સમય સિવાય અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

⏩ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.

⏩    તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

ઇન્કમટેક્સ ના અધિકારીએ દર્દી બનીને હોસ્પિટલ મુલાકાત લેવાનું શરૂ!

- હોસ્પિટલ દ્વારા નિયત કરતાં વધારે ચાર્જ લેવાઈ રહ્યો છે.
- હોસ્પિટલો દર્દીઓને લીધેલા ચાર્જની પહોંચ પણ અપાતી નથી.
- કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો પર હવે આઈટી વિભાગે નજર રાખવાનું શરૂ કર્યું
-  ડિપાર્ટમેન્ટને જુદી જુદી ફરિયાદો મળી હતી કે, કેટલીક હોસ્પિટલોમાં ઓનલાઇન પેમેન્ટને બદલે રોકડમાં પેમેન્ટ સ્વીકારવામાં આવે છે

ગુજરાતમાં મ્યુકરમાઈકોસીસ નવો રોગ ફાટી નીકળ્યો

- દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે
- અમદાવાદમાં 30 અને સુરતમાં 100 દર્દીઓ નોંધાતા ફફડાટ, બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે
- વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો.
- મ્યુકરમાઈકોસીસના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
- કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા ચાલીસ જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે.

સુરતના દરેક ઝોનની 🛌 ખાલી બેડની માહિતી 🏥

સુરતના દરેક ઝોનની કોવિડ -19 હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા ની માહિતી માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીચે આપેલ ઓફીશિયલ વેબસાઇટ લિન્ક પર ક્લિક કરો 👇

SMC OFFICIAL LINK :- Click here

 

કોઈ પણ APP વગર IPL મેચ LIVE જુઓ : Click here




Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ