રૂપાણી સરકારનો નિર્ણય, રાજ્યમાં રાત્રી કર્ફ્યુ યથાવત
BREAKING NEWS
આવતી કાલથી જે કરફ્યુ પતવાનો હતો તે 18 મે સુઘી લંબાવાયો
⏩ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ ઉપરાંત વધારાના નિયંત્રણો રહેશે.
⏩ રાત્રે ૮થી સવારે ૬નો કર્ફ્યુ જે નિયમ મુજબ હતો તે યથાવત છે.જે 18 મે સુઘી રહેશે
⏩ નવા નિયંત્રણ તા.18મી મે સુધી અમલી રહેશે.
⏩ આ નિયંત્રણો અમદાવાદ સહિત 36 શહેરોમાં રહેશે.
⏩ કરફ્યુ સમય સિવાય અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
⏩ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
⏩ તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.
ઇન્કમટેક્સ ના અધિકારીએ દર્દી બનીને હોસ્પિટલ મુલાકાત લેવાનું શરૂ!
- હોસ્પિટલ દ્વારા નિયત કરતાં વધારે ચાર્જ લેવાઈ રહ્યો છે.
- હોસ્પિટલો દર્દીઓને લીધેલા ચાર્જની પહોંચ પણ અપાતી નથી.
- કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોના ડોક્ટરો પર હવે આઈટી વિભાગે નજર રાખવાનું શરૂ કર્યું
- ડિપાર્ટમેન્ટને જુદી જુદી ફરિયાદો મળી હતી કે, કેટલીક હોસ્પિટલોમાં ઓનલાઇન પેમેન્ટને બદલે રોકડમાં પેમેન્ટ સ્વીકારવામાં આવે છે
ગુજરાતમાં મ્યુકરમાઈકોસીસ નવો રોગ ફાટી નીકળ્યો
- દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે
- અમદાવાદમાં 30 અને સુરતમાં 100 દર્દીઓ નોંધાતા ફફડાટ, બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે
- વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો.
- મ્યુકરમાઈકોસીસના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
- કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા ચાલીસ
જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે.
સુરતના દરેક ઝોનની 🛌 ખાલી બેડની માહિતી 🏥
સુરતના દરેક ઝોનની કોવિડ -19 હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતા ની માહિતી માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નીચે આપેલ ઓફીશિયલ વેબસાઇટ લિન્ક પર ક્લિક કરો 👇
SMC OFFICIAL LINK :- Click here
કોઈ પણ APP વગર IPL મેચ LIVE જુઓ : Click here
🚨 : Warning : 🚨
અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.
Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.