Type Here to Get Search Results !

આજના તાજા સમાચાર

06-04-2021 બ્રેકિંગ ન્યૂઝ


આજના તાજા સમાચાર

20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા 30 એપ્રિલ સુધી કર્ફ્યૂ રહેશે : CM

ક્યાં ક્યાં 20 શહેરોમાં લાગ્યો રાત્રિ કર્ફ્યુ ?

- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ
- 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં દરેક શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી
- લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે, તમામ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ

સાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે:CM

રાજ્ય સરકારને 3-4 લોકડાઉન કરવા હાઈકોર્ટનો નિર્દેશ

- હાઈકોર્ટે ગુજરાતમાં 3-4 દિવસ કર્ફ્યુ લગાવવાના રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો
- ગુજરાતમાં હાલ વધી રહેલા કોરોનના કેસ ના કારણે  ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનના સંકેત આપતો નિર્દેશ કર્યો છે.
- રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.
- 3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ

સુરતમાં કોરોનાના જાણ થયા ના 5 કલાકમાં જ 13 વર્ષના બાળકનું મૃત્યુ

- 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી બાળકનું મૃત્યુ
- મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું
- કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં.
- બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં
🙏 શેરી માં રમતા અટકાવો / માસ્ક ફરિજયાત પેહરાવો
🙏
😷 જો બીજી વાર રમતા જોવા હોઈ તો 🏃‍♂️🏃 🙏

Tags

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!