06-04-2021 બ્રેકિંગ ન્યૂઝ
20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા 30 એપ્રિલ સુધી કર્ફ્યૂ રહેશે : CM
ક્યાં ક્યાં 20 શહેરોમાં લાગ્યો રાત્રિ કર્ફ્યુ ?
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ- 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં દરેક શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી
- લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે, તમામ મોટા કાર્યક્રમો પર પ્રતિબંધ
સાંજે કોર કમિટીની બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લેવાશે:CM
રાજ્ય સરકારને 3-4 લોકડાઉન કરવા હાઈકોર્ટનો નિર્દેશ
- હાઈકોર્ટે ગુજરાતમાં 3-4 દિવસ કર્ફ્યુ લગાવવાના રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો
- ગુજરાતમાં હાલ વધી રહેલા કોરોનના કેસ ના કારણે ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનના સંકેત આપતો નિર્દેશ કર્યો છે.
- રાજ્યમાં 2-3 દિવસના વિકેન્ડ કર્ફ્યુની જરૂરિયાત હોવાનું હાઈકોર્ટે અવલોકન કર્યું છે.
- 3થી 4 દિવસનો કર્ફ્યુ લગાવવા હાઈકોર્ટનો નિર્દેશ
સુરતમાં કોરોનાના જાણ થયા ના 5 કલાકમાં જ 13 વર્ષના બાળકનું મૃત્યુ
- 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી બાળકનું મૃત્યુ
- મજૂરા ફાયર સ્ટેશન નજીકની સાચી હોસ્પિટલમાં મોત થયું
- કોરોનાથી સૌથી નાની વયના બાળકનું મોત સુરતમાં.
- બાળકમાં કોરોનાનાં કોઈ જ લક્ષણ નહોતાં
🙏 શેરી માં રમતા અટકાવો / માસ્ક ફરિજયાત પેહરાવો 🙏
😷 જો બીજી વાર રમતા જોવા હોઈ તો 🏃♂️🏃 🙏
🚨 : Warning : 🚨
અમારી પોસ્ટ/ફોટો/કન્ટેટ વાપરતા લોકો એ ક્રેડિટ (Backlink) આપવી જરૂરી છે. નક્કર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અમે આશા રાખીયે છીએ અમારી મેહનત ને તમે Credit જરૂર આપશો.
Note :
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતોને આધારે છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા નિષ્ણાતોની સલાહ લો. gujjusamachar.com આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. આ કોઈ ડોક્ટરની સલાહ નથી. અમારો હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Disclaimer:
The views and opinions expressed in article/website are those of the authors and do not Necessarily reflect the official policy or position of gujjusamachar.com. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, Company, individual or anyone or anything.