Type Here to Get Search Results !

રાત્રે 12 વાગ્યે જન્મ દિવસ ઉજવવો એ અશુભ ? જાણો શું કામ

જો તમેં પણ રાત્રે 12:00 વાગ્યે બર્થડે કે પછી મેરેજની એનીવર્સરી ઉજવતા હોય તો, ચેતી જજો થશે અશુભ


હાલ ના સમય મા એક બીજા ની અદેખાઈ નુ ચલણ ઘણું જ વધવા લાગ્યું છે. એક ને જુએ તો તે બીજુ તો જરૂર થી કરે. ઘણીવાર રાત ના બાર ના ટકોરે Birthday wishes ની શુભ કામનાઓ પાઠવતા હોઈએ છીએ. રાત ના બાર વાગ્યે birthday celebrate ની ઉજવણી કરવામાં આવે છે પરંતુ શું તમે ખરેખર જાણો છો કે ભારતીય શાસ્ત્ર આ રાત ના સમય કરવામા આવતી ઉજવણી ને અશુભ માને છે અને જેના થી ઘણું મોટુ અનિષ્ઠ થાય છે.

લગ્ન ની વર્ષગાઠ હોય કે પછી Birthday status ની ઉજવણી રાત ના બાર વાગે કેક કાપી ને જ કરવામાં આવતી હોય છે. આવું કરવાથી ભલે લાભ થતો હોય કે ના થતો હોય પરંતુ જીવન મા મુશ્કેલીઓ નુ આગમન થવા લાગે છે અને મનુષ્ય નુ જીવન સવ તરફ થી સંકટો થી ઘેરાવા લાગે છે.

 

શું કામ આ સમયને અશુભ કહેવાય છે ?


હાલ ના સમય મા બરાબર બાર ના ટકોરે કેક કાપવાનો ક્રેજ તો એ હદે વધ્યો છે કે જન્મદિવસ ની આગળ ની રાતે બાર વાગે એટલે કે નિશીથકાળ મા કેક કાપવામા આવે છે. આ નિશીથ કાળ રાત નો એવો સમય હોય છે જેમાં સામાન્ય રીતે 12 કલાક થી 3 વાગ્યા સુધી નો સમય હોય છે. સામાન્ય રીતે આ સમય ને અર્ધરાત્રિ કાળ તરીકે પણ ઓળખવામા આવે છે. આ સમય દરેક પ્રકાર ના શુભ કાર્યો માટે અશુભ માનવામા આવે છે.

Viral News : શું તમે સફેદ માટલાનુ પાણી પીવો છો? કેટલું કરે નુકસાન

 

નકારાત્મક શક્તિ જાગૃત થાય છે ?

જ્યાં આપણે જીવીએ છીએ ત્યાં આવી ઘણી શક્તિઓ છે, જે આપણને દેખાતી નથી પણ ઘણી વખત આપણી ઉપર પ્રતિકૂળ અસર પડે છે જેના કારણે આપણું જીવન હાનિ પહોંચે છે અને આપણે દિશાહીન બનીએ છીએ. જન્મદિવસની પાર્ટીઓમાં દારૂ અને માંસનો ઉપયોગ ઘણી વાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કેક કાપીને, પ્રેતકાળ માં દારૂ અને માંસનું સેવન કરવાથી, અદૃશ્ય શક્તિઓ વ્યક્તિની ઉંમર અને ભાગ્યમાં ઘટાડો કરે છે અને ખરાબ નસીબ તેના દરવાજે ખટખટાય છે. દિપાવલી, 4 નવરાત્રી, જન્માષ્ટમી અને શિવરાત્રી જેવા વર્ષના થોડા દિવસો સિવાય, નિશિથ કાલ મહાનિષ્ઠા કાલ બનીને શુભ અસર આપે છે જ્યારે અન્ય સમયે તે ભ્રષ્ટ અસર આપે છે.

એક મિનિટમાં Birthday Wish Card ફોટો સાથે બનાવો : Click here 


આવા મહત્વ ના સમયે નિશીથ કાળ ને માનવામા આવે છે શુભ

ભારતીય શાસ્ત્રો પ્રમાણે ભારત મા ઘણા એવા મહત્વ ના તહેવારો જેવા કે દિપાવલી, નવરાત્રિ, જન્માષ્ટમી, શિવરાત્રીએ નિશીથ કાળ દરમિયાન મહાનિશીથ કાળ બની ને પોતાનો શુભ પ્રભાવ પણ આપતા હોય છે. આ સિવાય નો સમયે આ કાળ દ્વારા ઘણો ખરાબ પ્રભાવ પાડવામા આવતો હોય છે. આ માટે જ કેક કાપતી વેળાએ આ કાળ નુ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
https://www.reporter17.com/2020/01/kyun-raat-ko-birthday-cake-nahi-katni-chahiye.html

Top Post Ad

Below Post Ad


Note :

અમારા દ્વારા પુરી પાડવામાં આવતી માહિતી એ માત્ર અમારા નિઃસ્વાર્થ પણાના હેતુના આશયથી ઈન્ટરનેટ અને અન્ય માધ્યમ થકી માહિતી મેળવીને ફક્ત ને ફક્ત શૈક્ષણિક અર્થે લોકો સુધી પહોંચાડવાનો છે. માટે કોઈ પણ વસ્તુનું સેવન તથા કોઈપણ જાતની આયુર્વેદિક ઔષધી કે ઘરગથ્થુ પ્રયોગ કરતા પહેલા તમારા અનુભવી વૈદ્ય, ફેમિલી ડોક્ટર કે જે તે વિષયના નિષ્ણાંત ની સલાહ અવશ્ય લો.


rashi par thi jano patner no nature

Note :

Be sure to consult a doctor before adopting any health tips. Because no one knows better than your doctor what is appropriate or how appropriate according to your body


Breaking News Group!